શરીર ઇન્દ્રિય જીવ, કર્મ કરી જાણે
મન જ કર્મ અને મોક્ષનુ બને કારણ
મન સાંભળી સમજી ચિંતન કરશે,
જ્યારે શાત્રાર્થ વિશ્વાસ દૃઢ બનશે
ત્યારે જ પ્રભુ અનુરાગ વધતો જશે,
સર્વ શક્તિમાન પ્રભુ બંદી બની હ્રદયે રહેશે.
દુર થાય જશે સર્વ તૃષ્ણાનો ભાર
હલકા ફુલ જેવા હૈયે હરહંમેશ
પ્રભુનો બની રહેશે સ્થીર નિવાસ.
બહુ જ સરસ વિચારો.
Comment by hema patel . — May 13, 2010 @ 8:52 am