ભાવનાના સાગરે ઉદભવે અભાવ

પ્રાપ્તિએ પ્રગટતો પ્રભાવ

જ્ઞાન ન જાણે અભાવ પ્રભાવ

       બસ જાણે ભાવ

ભગવાન સત્ હું સત્ 

ભગવાન ચિન્મય હું ચિન્મય

ભગવાન આનંદ હું આનંદ

બ્રહ્મમાં થયો લીન જીવ