નિરાશા લાવે મનમા વિષાદ
હરિ લે જીવતરનો સ્વાદ
નિરાશાનો છે રોગ ભયાનક
પણ જો આવે
આશાની ઘડી બે ઘડીની ઝલક
પછી તો
સંઘર્ષ વચ્ચે પણ સ્મિત મુર્ઝાય નહિ
રણ્મેદાનમાં પણ ગીત મુર્ઝાય નહિ
એવી આશા સંગે જે જીવી જાણે
વિપત્તિ આપત્તિનો સરળ માર્ગ જાણે
નિરાશા લાવે મનમા વિષાદ
હરિ લે જીવતરનો સ્વાદ
નિરાશાનો છે રોગ ભયાનક
પણ જો આવે
આશાની ઘડી બે ઘડીની ઝલક
પછી તો
સંઘર્ષ વચ્ચે પણ સ્મિત મુર્ઝાય નહિ
રણ્મેદાનમાં પણ ગીત મુર્ઝાય નહિ
એવી આશા સંગે જે જીવી જાણે
વિપત્તિ આપત્તિનો સરળ માર્ગ જાણે
RSS feed for comments on this post.
Sorry, the comment form is closed at this time.
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.
નિરાશા લાવે મનમા વિષાદ
હરિ લે જીવતરનો સ્વાદ
નિરાશાનો છે રોગ ભયાનક
sundar bhaavo..
Comment by vishwadeep — May 24, 2010 @ 11:11 am